B.R.S. College

Edit Content

Contact

Social Media

તા. 17 ઓક્ટોબર 2024 ના રોજ સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળવંતભાઈ મણવર ના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ છે. જેમાં ગુજરાત માં પ્રખ્યાત “રાઘવ થી માધવ” ની પ્રસ્તૃતિ કરવામાં આવશે.